Explore

Search

September 7, 2025 8:32 am

IAS Coaching
ઊંઝા

Mahesana | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને તા-23-04-2025 ના રોજ મળેલ 113 મુ દેહદાન મળ્યું.

તા 23-04-2025 ના રોજ ઊંઝાના પટેલ અરવિંદભાઈ શંકરલાલ સાગણોતનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ સમાજસેવારૂપી દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને વડનગર ખાતે આવેલ

Unjha | ઊંઝામાં આર. કે. ફાઉન્ડેશન દ્વારા ફ્ર્રી પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સખ્ત ગરમીમાં જ્યાં માનવીને પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા મળવી મુશ્કેલ છે ત્યાં બિચારા માનવીના આધાર પર જીવનારા પશુ – પક્ષીઓનું સુ?? આવા જ વિચારને

ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામી.

આજે 16-04-25 ત્રીજ – ચોથ ને બુધવારે ઉત્તર ગુજરાતીના લોકપ્રિય ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથ હોય

તા-12-04-2025 ના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શ્રી મહંત કાશીદાસ બાપુ (ઐઠોર)ની મઢીમાં યજ્ઞનું આયોજન થયું.

57 વર્ષે આવેલા આજના શ્રી હનુમાનજી જન્મોત્સવના દૈવી યોગ ચૈત્રી પૂનમ અને શનિવારના રોજ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી હનુમાનજી મંદિર, શ્રી મહંત કાશીદાસ બાપુની

ઊંઝામાં આજે ભાજપના 46 મા સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્ય કાર્યક્રમ યોજાયો.

ઊંઝા – દાસજ રોડ પર શ્રી સાઈબાબા મંદિર ખાતે સાંજના ભાજપનો 46 મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ચર્ચા સાથે સક્રિય સદસ્ય સંમેલન યોજાયુ જેમાં

ઊંઝામાં શ્રી સુન્ધા ચામુંડા – જહુ માતાજીના 22 મા પાટોત્સવની સેવકો દ્વારા ભવ્ય તૈયારીઓ શરૂ.

જીવદયાના અનેક પ્રકારના કાર્યો માટે દેશભરમાં પ્રખ્યાત એવા શ્રી જહુ માતા સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા આવનાર 12-13 એપ્રિલે 22 મો પાટોત્સવ ઉજવાશે જેમાં કુતરાઓ

શ્રી ગણપતી સંસ્થા, ઐઠોરે મેળાની ભવ્ય સફળતા માટે તંત્ર, દાતાઓ અને સેવકોનો આભાર માન્યો 🙏🏻

વર્ષો પહેલાની શ્રી ઐઠોરા ગણેશની સ્થાપના નિમિતનો પ્રતિષ્ઠા દિવસનો ત્રી દિવસય ભવ્ય મેળો ઐઠોરમાં ખુબ સારી રીતે વિના વિઘ્ને ઉજવાઈ ગયો. પ્રમુખ શ્રી બાબુભાઇ એ

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને 112 મુ દેહદાન મળ્યું.

આજ રોજ ઊંઝાના પટેલ હાર્દિકકુમાર સુરેશભાઈનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલ ખાતે અર્પણ

તા-01-04-2025 ના રોજ દિનેશભાઇ પટેલે ઐઠોર ચોથના દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

ઊંઝા તાલુકાના 1200 વર્ષ જુના ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના અંગારકી ચોથના જગવિખ્યાત મેળામાં આજે બીજા દિવસે સાંજના સમયે પોતાના પિતાજી અને સુપુત્ર સાથે દિનેશભાઇ

શ્રી ગણપતિ મંદિરના આજે પ્રસાદી રૂપેના લાડવા વિતરણને મળ્યો અભૂતપૂર્વ જન પ્રતિસાદ,,!!

પહેલી જ વાર પ્રયોગાત્મક ધોરણે ભક્તોની સેવા હેતુસર ગોઠવેલ આ કાર્યક્રમને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. આજ ચૈત્ર સુદ ચોથ ઐઠોર શ્રી ગણપતિ

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer