Explore

Search

September 6, 2025 2:50 pm

IAS Coaching
August 13, 2025

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને મળેલ 120 મુ દેહદાન

આજ 13-08-25 બુધવારના રોજ ઊંઝાના ચેલાભાઈ મંગળદાસ ઓઝા (માસ્તર) નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ સામાજીક સેવાકીય નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને

આજે નાગપંચમીના પવિત્ર દિવસે ઐઠોર ગામની પવિત્ર ભૂમિ પર શ્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા.

નાગપંચમીનું ગુજરાતમાં અનેરું જ મહત્વ રહેલું છે. તેમાંય ગામડાની તો વાત જ સુ કરવી,,!! ઊંઝા તાલુકાના ઐઠોર ગામે તળાવની બાજુમાં જ 23-04-23 ના રોજ સમસ્ત

આજ પવિત્ર નાગપંચમીના દિવસે વિશ્વપ્રસિદ્ધ શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે ઊંઝા ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારોએ દર્શન કર્યા.

શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે દર્શન કરી સમગ્ર ગ્રામજનો સાથે પુણ્યદાયક સંવાદ યોજાયો. આ પ્રસંગે ઊંઝા ધારાસભ્યશ્રી, પ્રમુખશ્રી ઊંઝા તાલુકા ભાજપ તથા પ્રમુખશ્રી ઊંઝા શહેર

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer