Explore

Search

April 18, 2025 5:14 pm

IAS Coaching
નવીનતમ સમાચાર

મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ દ્વારા એક દેશ એક ચૂંટણી કેમ જરૂરી?તેના ફાયદા સમજાવવા પરિસંવાદ યોજાયો.

Mahesana |  મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આજે ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિધાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી

ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામી.

આજે 16-04-25 ત્રીજ – ચોથ ને બુધવારે ઉત્તર ગુજરાતીના લોકપ્રિય ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથ હોય

આજરોજ મહેસાણા તથા પાટણ પાંજરાપોળ ગૌશાળા ના હોદ્દેદારોની મિટિંગ મળી.

આજ 14-04-25 સોમવારના રોજ મહેસાણા તથા પાટણ પાંજરાપોળ ગૌશાળાના હોદ્દેદારોની મિટિંગ મહેસાણા ખાતે વિમલભાઈ આર શાહ ના પ્રમુખ સ્થાને મળી જેમાં શ્રી જે. બી. દોશી

તા-12-04-2025 ના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શ્રી મહંત કાશીદાસ બાપુ (ઐઠોર)ની મઢીમાં યજ્ઞનું આયોજન થયું.

57 વર્ષે આવેલા આજના શ્રી હનુમાનજી જન્મોત્સવના દૈવી યોગ ચૈત્રી પૂનમ અને શનિવારના રોજ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી હનુમાનજી મંદિર, શ્રી મહંત કાશીદાસ બાપુની

ઊંઝામાં આજે ભાજપના 46 મા સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્ય કાર્યક્રમ યોજાયો.

ઊંઝા – દાસજ રોડ પર શ્રી સાઈબાબા મંદિર ખાતે સાંજના ભાજપનો 46 મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ચર્ચા સાથે સક્રિય સદસ્ય સંમેલન યોજાયુ જેમાં

ઊંઝામાં શ્રી સુન્ધા ચામુંડા – જહુ માતાજીના 22 મા પાટોત્સવની સેવકો દ્વારા ભવ્ય તૈયારીઓ શરૂ.

જીવદયાના અનેક પ્રકારના કાર્યો માટે દેશભરમાં પ્રખ્યાત એવા શ્રી જહુ માતા સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા આવનાર 12-13 એપ્રિલે 22 મો પાટોત્સવ ઉજવાશે જેમાં કુતરાઓ

રાષ્ટિય અધ્યક્ષ – spg લાલજીભાઈ પટેલનો પિતૃશોક, કાલે બેસણું.

પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો મનાતા અને હાલ પણ પાટીદાર સમાજને લગતા પ્રશ્નોને ઉકેલવા સતત પ્રયત્નશીલ રહેલા લાલજીભાઈ પટેલના પિતાજી શ્રી ડાહ્યાભાઈ પરસોતમદાસ પટેલ 04-04-25

શ્રી ગણપતી સંસ્થા, ઐઠોરે મેળાની ભવ્ય સફળતા માટે તંત્ર, દાતાઓ અને સેવકોનો આભાર માન્યો 🙏🏻

વર્ષો પહેલાની શ્રી ઐઠોરા ગણેશની સ્થાપના નિમિતનો પ્રતિષ્ઠા દિવસનો ત્રી દિવસય ભવ્ય મેળો ઐઠોરમાં ખુબ સારી રીતે વિના વિઘ્ને ઉજવાઈ ગયો. પ્રમુખ શ્રી બાબુભાઇ એ

ઉત્તર ગુજરાતમાં મુંબઈ અને સુરતને જોડતી અનેક નવી ટ્રેન ઉપલબ્ધ થશે.

ઉત્તર ગુજરાતના નાગરિકોને મુંબઈ, સુરત આવવા-જવા પૂરતી રેલવે સેવા ના હોવાથી મોટાભાગે ખાનગી વાહનો કે લક્ઝરી કે બસનો ઉપયોગ કરવો પડે છે.આ સ્થિતિમાં નાગરિકોની આ

ઐઠોર ગામે દાદાના ચોથના મેળામાં નવા વર્ષનો વરતારો જોવામાં આવ્યો.

ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે. કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique