Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

ઊંઝા શહેર ભાજપના હોદ્દેદારો અને અન્ય સાથે મળી રામજી મંદિર ઊંઝા માં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી.
ગુરુપૂર્ણિમાના તહેવારનુ હિન્દુ ધર્મમાં અનેરું જ મહત્વ છે. તેની ઉજવણીના ભાગરૂપે ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલના માર્ગદર્શન સાથે આજે 10-07-25 ગુરુવાર સવારે 10:30 કલાકે

બાળકોમાં જાગૃતિ લાવવા જ્ઞાન અક્ષર સ્કૂલ, ઐઠોરમાં વૃક્ષોરોપણ અને રેલી સહિતના પોગ્રામ યોજાયા
તા -05/07/2025 ના રોજ જ્ઞાન અક્ષર સ્કુલ ઐઠોર, તાલુકો – ઊંઝામા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. આ સમગ્ર પોગ્રામ દરમ્યાન શાળામાં આવેલા મહેમાનો, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને સમગ્ર

ઊંઝા ઓવરબ્રીઝ પર પડેલા મોટા ખાડાઓ નેતાઓની નજરમાં ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે.
ભારે અકસ્માતની રાહ જોઈને બેઠેલું ઊંઝાનું નબળું સ્થાનિક તંત્ર. ભ્રસ્ટાચારની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ રહી છે. Apmc માટે જગતભરમાં પ્રખ્યાત ઊંઝા ખાતે પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા

Unjha : ઐઠોર અનુપમ પ્રાથમિક સ્કૂલમાં વૃક્ષોરોપણ કરવામાં આવ્યું.
જેસીસ ક્લબ ઊંઝાના પ્રમુખ અલ્કેશભાઈ પટેલ, જેસીસ કૃણાલભાઈ પટેલ, પૂર્વ સરપંચ ઐઠોર કશ્યપભાઈ પટેલ, પાર્થ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી ધર્મેશકુમાર પી. પટેલ, શાળાના શિક્ષકગણ

અષાઢી બીજ નિમિત્તે ઊંઝામાં શ્રી મેલડી માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો.
તારીખ 27-06-25 શુક્રવાર અષાઢી બીજ નિમિત્તે ઊંઝા શહેરમાં લાલ બહાદુર શાસ્ત્રી નગર, હુડકો, ઐઠોર ચાર રસ્તા પાસે શ્રી મેલડી માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો.

Unjha : હરિયાળું ઊંઝા – 2 અંતર્ગત ઊઝા તાલુકા પંચાયતમાં 50 વૃક્ષોની વાવણી કરી.
આજ રોજ તારીખ 27-06-25 ને શુક્રવારના રોજ ઊંઝા જેસીસના પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ “હરિયાળું ઊંઝા – 2” અંતર્ગત રહેણાક વાળી સોસાયટીઓ, ધંધાની જગ્યાઓ તથા સામાજીક – ધાર્મિક

Unjha : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઊંઝા સિવિલની મુલાકાત લીધી.
26-06-25 ના રોજ ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિશેષ મુલાકાત લીધી. જ્યાં તેમણે અલગ અલગ વિભાગનું નિરીક્ષણ કર્યું. ડાયાલીસીસ

શ્રી આંટા કડવા પાટીદાર સમાજ, ઊંઝાની સર્વે હોદ્દેદારશ્રીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી
તેમાં પ્રમુખ સાથે ઉપપ્રમુખો, મંત્રી સાથે સહમંત્રીઓ, ખજાનચી, ઓડિટર વગેરેનો સમાવેશ થાય છે. વરણી પામેલા આ હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પટેલ સુરેશભાઈ સોમાભાઈ નુંગરા અને મંત્રી

Unjha : ઐઠોરના મહિલા સરપંચનુ ભવિષ્ય કાલે નક્કી થશે.
જાત-જાતના અનુમાનોની ગામમાં ચોરે ને ચૌટે ચાલી રહી છે ચર્ચાઓ,,!! ઊંઝા તાલુકાની 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આવતી કાલે 25 તારીખે કરવામાં આવશે.

પોદાર પ્રેપ ઉંઝા ખાતે પેરેન્ટ ઓરિએન્ટેશનનુ આયોજન થયું.
ઊંઝા, ૨૧ જૂન, ૨૦૨૫ – અગ્રણી પ્રિસ્કુલ, પોદાર પ્રેપ ઉંઝાએ ૨૧ જૂન, ૨૦૨૫ ના રોજ પેરેન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમાં ૨૦૨૫-૨૬ શૈક્ષણિક વર્ષ