Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ દ્વારા એક દેશ એક ચૂંટણી કેમ જરૂરી?તેના ફાયદા સમજાવવા પરિસંવાદ યોજાયો.
Mahesana | મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આજે ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિધાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી

તા-14-04-2025 ના રોજ માણસા ખાતે ભાજપ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની 134 મી જન્મ જ્યંતી ઉજવાઈ.
માણસા ખાતે માણસા શહેર ભાજપ તથા તાલુકા ભાજપ દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા ‘ભારત રત્ન’ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી ની 134મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે માણસા

વધુ એક જીવને માલીકની નફ્ફટાઈનો ભોગ બનવું પડ્યું.
માનવી જેવો કોઈ ભાગ્યે જ સ્વાર્થી જીવ પૃથ્વી પર હોઈ શકે. સ્વાર્થ પૂરો થયો નથી કે તેનો કાયમી હિસાબ કર્યો નથી. સામાન્ય કોઈ શારીરિક તકલીફના

આજરોજ મહેસાણા તથા પાટણ પાંજરાપોળ ગૌશાળા ના હોદ્દેદારોની મિટિંગ મળી.
આજ 14-04-25 સોમવારના રોજ મહેસાણા તથા પાટણ પાંજરાપોળ ગૌશાળાના હોદ્દેદારોની મિટિંગ મહેસાણા ખાતે વિમલભાઈ આર શાહ ના પ્રમુખ સ્થાને મળી જેમાં શ્રી જે. બી. દોશી

શ્રી સુંધા ચામુંડા માતાજી – જહું માતાજી 22મા પાટોત્સવ પ્રસંગ દરમિયાન આજે માતાજીની ભવ્ય નગર યાત્રામાં મહેસાણા સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લીધો.
આજે બપોરે હરિભાઈ જહુ માતાજીના અખંડ રોટલા લાડું ઘરમા બહેનોને પ્રોત્સાહિત કરવા તેમજ સેવક મિત્રો માટે પ્રેરણારૂપી શ્વાનો માટે જાતે રોટલી બનાવી જીવદયાનુ એક ઉત્તમ

તા-12-04-2025 ના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શ્રી મહંત કાશીદાસ બાપુ (ઐઠોર)ની મઢીમાં યજ્ઞનું આયોજન થયું.
57 વર્ષે આવેલા આજના શ્રી હનુમાનજી જન્મોત્સવના દૈવી યોગ ચૈત્રી પૂનમ અને શનિવારના રોજ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી હનુમાનજી મંદિર, શ્રી મહંત કાશીદાસ બાપુની

ઊંઝામાં શ્રી સુન્ધા ચામુંડા – જહુ માતાજીના 22 મા પાટોત્સવ નિમિત્તે 45 મા સ્મુતિભેટ પોગ્રામમાં સેવાભાવી 665 બહેનોને સ્મુતિભેટ પેટે સોનીની ચુની આપવામાં આવી.
શ્રી સુન્ધા ચામુંડા – જહુ માતાજી મંદિર, ઊંઝાના 22 મા પાટોત્સવના પ્રસંગે શ્વાન સેવા સદન અખંડ રોટલા – લાડુ ઘર, ભાટવાડો, ઊંઝા ખાતે દરરોજ રખડતા

હાઈપાવર કમિટી (એચપીસી)ની 10મી બેઠક તા.08/04/2025 મંગળવાર ના રોજ એન.કે.ભવન ખાતે શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી.
આ બેઠકમાં શ્રી એસ. કે. પ્રજાપતિ (કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, મહેસાણા), શ્રી સુનિલ કુમાર (ઇડી એસેટ મેનેજર), શ્રી જી. જય શંકર (ઇડી – એચઇએસ), શ્રી

ઊંઝામાં આજે ભાજપના 46 મા સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્ય કાર્યક્રમ યોજાયો.
ઊંઝા – દાસજ રોડ પર શ્રી સાઈબાબા મંદિર ખાતે સાંજના ભાજપનો 46 મા સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ચર્ચા સાથે સક્રિય સદસ્ય સંમેલન યોજાયુ જેમાં

ઊંઝામાં શ્રી સુન્ધા ચામુંડા – જહુ માતાજીના 22 મા પાટોત્સવની સેવકો દ્વારા ભવ્ય તૈયારીઓ શરૂ.
જીવદયાના અનેક પ્રકારના કાર્યો માટે દેશભરમાં પ્રખ્યાત એવા શ્રી જહુ માતા સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા આવનાર 12-13 એપ્રિલે 22 મો પાટોત્સવ ઉજવાશે જેમાં કુતરાઓ