Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે આગામી 12 થી 18 નવેમ્બર 2024 સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું સરસ આયોજન કરાયુ છે.
શ્રી મહાકાલી મંદિર સંકુલ, મહેરવાડા ખાતે આગામી 12 થી 18 નવેમ્બર 2024 સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું ભવ્ય આયોજન સમસ્ત પાટીદાર પરિવાર, મહેરવાડા

વર્ષોથી જીવદયા સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારતા આ વર્ષે પણ શ્રી જહુ માતા સેવક પરિવાર, ઊંઝા દ્વારા આજે 3-10-24 રવિવારના રોજ આશરે 45 સેવકોની ટીમે ગામડાઓના રખડતા કુતરાઓની દવા કરવા પ્રસ્થાન કર્યું.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે ભાઈબીજ થી લાભપાંચમ સુધી *અબોલ સેવા અનમોલ* નેજા હેઠળ બાઈક દ્વારા જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝાના અંદાજે 45 સેવકો

ધનતેરસ રાત્રે 12 વાગે 108 દીવડાની મહાઆરતી અને કાળીચૌદસે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિરે બે દિવસય ભવ્ય મેળો ભરાયો.(ભાગ 2)
શ્રી ડભોડિયા દાદા વિશે અહીં અનેક પરચાઓ સંભળાતા હોય છે. તેમાં સૌથી વધુ પ્રચલિત કથા મુજબ ડભોડા પાસે ખારી નદી અને દહેગામનો પુલ આવે

ધનતેરસ રાત્રે 12 વાગે 108 દીવડાની મહાઆરતી અને કાળીચૌદસે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિરે બે દિવસય ભવ્ય મેળો ભરાયો. ભાગ 1
ભારતમાં શ્રી હનુમાન જ્યંતી કરતા કદાચ કાળી ચૌદશે હનુમાનજી નું વધુ મહત્વ હશે. તારીખ 29-10-24 મંગળવાર રાત્રે 12 વાગે મહાઆરતી થઇ અને બુધવારે ભવ્ય

શ્રી સ્વામિનારાયણ મંદિર, બીલીયામાં શ્રી કષ્ટભંજન હનુમાનજીના આંગણે કાળીચૌદસની મહારાત્રીએ દિવ્ય મહાઆરતી યોજાશે.
કાળીચૌદસ એટલે ભક્તો માટે જાણે હનુમાનજી, વીર, ભૈરવ અને મહાકાલી જેવા ઉગ્ર દેવોની પ્રસન્નતા મેળવવાની રાત. જાત જાતના ઉપાયોથી ભક્તો આ ઉગ્ર દેવોના આશીર્વાદ

શ્રી હનુમાનજી મંદિર, બંધવડ કાળીચૌદસ રાત્રે મારુતિ યજ્ઞ કરવાનું આયોજન કરેલ છે. ભાગ -1
તારીખ 3O-10-24 બુધવાર અને કાળીચૌદસે અતિ પ્રાચીન અને શ્રી ધ્યાનયોગી મધુસુદનદાસ મહારાજની તપોભૂમિ શ્રી બંધવડીયા હનુમાનજી મંદિર, બંધવડ, (રાધનપુર) મા દર વર્ષની જેમ આ

શ્રી હનુમાનજી મંદિર, બંધવડ કાળીચૌદસ રાત્રે મારુતિ યજ્ઞ કરવાનું આયોજન કરેલ છે. ભાગ -2.
હિન્દુ ધર્મની રામાનંદ વૈષ્ણવ સંપ્રદાય દિગંબર અની અખાડા પ્રેરિત આ સ્થાનમા હનુમાનજીની મૂર્તિ દક્ષિણા મુખી દિશા ધરાવે છે અને જમણા પગમાં પનોતી દબાવેલી છે.

શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદનમાં સેવા આપતી બહેનો માટે 44 મો સાડી-સ્મુર્તિ ભેટ વિતરણ સમારોહ આજરોજ તા. 20/10/2024 રવિવારે યોજાયો.
શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદનમા રોટલી ઘડવાની સેવા આપતી *651* બહેનોની નિસ્વાર્થ સેવા બદલ તેમને માતાજીની સાડી તથા સ્મુર્તિ ભેટ શ્રી જહુ માતાજી

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ઐઠોરા ગણેશના દર્શનાર્થે ભક્તોની અપાર ભીડ.
આજે 20-10-24 રવિવાર,આસો વદ ચોથ,સંકટ ચતુર્થી,ચંદ્રોદય રાત્રે 8:25 (કરવા ચોથ-કર્ક ચતુર્થી ) નિમિતે ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામ ઐઠોરમાં દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી

શ્રી જહુ માતાજી શ્વાન સેવા પરિવારમાં સેવા આપતી બહેનો માટે 44 મો સાડી-સ્મુર્તિ ભેટ વિતરણ સમારોહ આવતી કાલે રવિવારે યોજાશે.
શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદનમા રોટલી ઘડવાની સેવા આપતી *651* બહેનોની નિસ્વાર્થ સેવા બદલ તેમને માતાજીની સાડી તથા સ્મુર્તિ ભેટ આગામી રવિવારે તા.