Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામી.
આજે 16-04-25 ત્રીજ – ચોથ ને બુધવારે ઉત્તર ગુજરાતીના લોકપ્રિય ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી. ચોથ હોય

શ્રી ગણપતી સંસ્થા, ઐઠોરે મેળાની ભવ્ય સફળતા માટે તંત્ર, દાતાઓ અને સેવકોનો આભાર માન્યો 🙏🏻
વર્ષો પહેલાની શ્રી ઐઠોરા ગણેશની સ્થાપના નિમિતનો પ્રતિષ્ઠા દિવસનો ત્રી દિવસય ભવ્ય મેળો ઐઠોરમાં ખુબ સારી રીતે વિના વિઘ્ને ઉજવાઈ ગયો. પ્રમુખ શ્રી બાબુભાઇ એ

ઐઠોર ગામે દાદાના ચોથના મેળામાં નવા વર્ષનો વરતારો જોવામાં આવ્યો.
ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે. કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી

તા-01-04-2025 ના રોજ દિનેશભાઇ પટેલે ઐઠોર ચોથના દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.
ઊંઝા તાલુકાના 1200 વર્ષ જુના ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના અંગારકી ચોથના જગવિખ્યાત મેળામાં આજે બીજા દિવસે સાંજના સમયે પોતાના પિતાજી અને સુપુત્ર સાથે દિનેશભાઇ

શ્રી ગણપતિ મંદિરના આજે પ્રસાદી રૂપેના લાડવા વિતરણને મળ્યો અભૂતપૂર્વ જન પ્રતિસાદ,,!!
પહેલી જ વાર પ્રયોગાત્મક ધોરણે ભક્તોની સેવા હેતુસર ગોઠવેલ આ કાર્યક્રમને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. આજ ચૈત્ર સુદ ચોથ ઐઠોર શ્રી ગણપતિ

ઐઠોરના શ્રી ગણપતિ દાદાના ‘ચોથના લોકમેળા’ પૂર્વે ચાલી રહેલી ભવ્ય તૈયારીઓ. સેવકોમાં અદમ્ય ઉત્સાહ.
આ ભવ્ય લોકમેળો આ વર્ષે ચૈત્ર સુદ 3-4-5 જે તારીખ 31-03-25 થી 02-04-25 સુધી યોજાશે, જેમાં 1 તારીખ ચૈત્ર સુદ ચોથ મંગળવારે સાંજના 5 વાગે

ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની નિમણુંક કરવામાં આવી.
આજે 7 જાન્યુઆરી -24 ના રોજ સવારે 11 વાગે ટ્રસ્ટીઓની મિટિંગમાં પ્રમુખપદે ઐઠોરના ભામાશા ગણાતા શ્રી બાબુભાઇ પ્રાગજીદાસ પટેલ (ગામી) અને ઉપપ્રમુખ તરીકે મનુભાઈ રામાભાઇ

આજના વિનાયક ચતુર્થીના મંગલમય દિવસે લોકશાહી ઢબે ચૂંટાયેલ નવી પરિવર્તન પેનલ ઘોડાના નિશાનવાળી ના તમામ નવા વિજેતાઓ ચાર્જ લેતા પહેલા સાથે મળી દાદાના દિવ્ય દર્શન કર્યા.
આજે દાદાની પ્રિય વિનાયક ચતુર્થીના પવિત્ર દિવસે શુભ-લાભ ચોઘડિયે પરીવર્તન પેનલના વિજેતા તમામ ટ્રસ્ટીઓએ શ્રી ગણપતિ મંદિર સંસ્થા,ઐઠોર નો સ્વચ્છ અને પારદર્શક વહીવટ કરવાની નેમ

શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મહણ શેરી, ઊંઝામાં દશેરા નિમિત્તે આજ સવારે ભક્તિમય કાર્યક્રમો યોજાયા.
ઊંઝા બ્રાહ્મણ શેરી વિસ્તારમાં નકશીકામ સાથેનું શ્રી સ્વામિનારાયણ નવીન મંદિરનુ ચાલી રહેલું કામકાજ ઝડપથી અને નિર્વિઘ્ને પૂરૂ થાય તે માટે સૌ સ્વયંસેવકો અને ભક્તોએ

જગતભરમાં દુર્લભ – અતિ પ્રાચીન ડાભી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશનું ઐતિહાસિક મંદિર. ભાગ-3
મંદિરની યજ્ઞ શાળામાં નિયમિત યજ્ઞ થાય છે.સમયાંતરે અહીં હિન્દુ ધાર્મિક તહેવારો નિમિતે ધૂન, ભજન, કથા, પારાયણ યોજાતી હોય છે. અહીંના દરેક પ્રસંગ કે મોટા