Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

Unjha | ઊંઝા તાલુકા શહેર ઠાકોર સમાજ અને ઠાકોર સેના આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં 21 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા.
ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ઠાકોર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ દરમિયાન આવેલ રાજકીય નેતાઓ, સમાજના અગ્રણીઓ, દાતાઓનું સ્ટેજ પર સન્માન કરાયું હતું. સંતો પણ

Unjha | શ્રી સદભાવના ચેરીટેબલ ઊંઝા એ મેળવેલ 115 મું દેહદાન
ઊંઝા તાલુકાના વિશોળ ગામના વતની પટેલ મોહનભાઈ રામચંદદાસ, રિટાયર્ડ આચાર્યનું દુઃખદ અવસાન થતાં પરિવારના સહયોગથી તેમના દેહને શ્રી સ્વામિનારાયણ મેડીકલ કોલેજ, કલોલ ખાતે અર્પણ કરવામાં

Unjha | ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ધુંધળીમલ ગુરુમહારાજના મંદિરે ત્રીજો પાટોત્સવ ઉજવાયો.
તારીખ 8-5-25 ગુરુવારના રોજ ઐઠોર ગામે ગામી-ગોઠી પાટીદાર પરિવારોએ સાથે મળી બનાવેલ નવા શ્રી ધુંધળીમલ ગુરુમહારાજના મંદિરે ભવ્ય રીતે સંગીત સાથે ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો. દિવસભર

Unjha | ઊંઝામાં શેઠ શ્રી બુધાલાલ લલ્લુભાઇ શાહની તસ્વીર અનાવરણ સમારોહ યોજાયો.
શ્રેયસ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા આયોજિત સંસ્થાના આદ્ય સ્થાપક શેઠ શ્રી બુધાલાલ લલ્લો દાસ શાહ ના 101 માં વર્ષ ની જન્મ જયંતિ ની ઉજવણી

ઊંઝા નગરપાલિકા અને JCI ઊંઝા વચ્ચેની પ્રેરણાદાયક ભાગીદારી હેઠળ “પ્રોજેક્ટ ગ્રીન ઊંઝા” માં પ્રસંસનીય કામગીરી.
“પ્રોજેક્ટ ગ્રીન ઊંઝા” ની પહેલ અંતર્ગત રિંગ રોડ, ટી.પી. નં 5 ના ડિવાઈડર પર 70 કરતાં વધુ ટર્મિનેલિયાના પ્લાન્ટ્સ વાવવામાં આવ્યા છે, પ્રત્યેક છોડને ખાસ

Mahesana | ઊંઝા ખાતે ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ વિસ્તારમાં પ્રજાજનો સાથે હરીભાઈ સહીત ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ પુસ્તકનું વિતરણ કર્યું.
ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના સન્માન માટે હાલ ચાલી રહેલા અભિયાન અંતર્ગત ઊંઝા શહેર ખાતે વોર્ડ 7,8,9 અનુસૂચિત જાતિ વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરીને

અખાત્રીજના દિવસે ઊંઝા બસ સ્ટેશન ખાતે મુસાફરો માટે ઠંડી મસાલા છાશના કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.
આજ મહા પુણ્યદાયી અખાત્રીજ તા. 30-4-2025, બુધવારના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા અને ગ્રેનસ ઓર્ગેનાઇજેશન કો-ઓર્ડીનેટર હિતેષ પટેલ (HH) ની પ્રેરણાથી ઠંડી મસાલા છાશ વિતરણ

Unjha | ઊંઝામાં મા ઉમિયાના આશીર્વાદ સ્વરૂપ મા ઉમિયાનું આકર્ષક સોનાનુ પેન્ડન્ટ આજે અખાત્રીજે લોન્ચિંગ કરવામાં આવ્યું.
આજરોજ અખાત્રીજના શુભ પ્રસંગે મા ઉમિયાના સાનિધ્યમાં સંસ્થાના હોદ્દેદારોની હાજરીમાં માતાજીના આકર્ષક પેન્ડેન્ટનું લોન્ચીંગ કરવામાં આવ્યું તથા માતાજીના સન્મુખ પૂજા કરાવીને વેચાણ / બુકિંગની શુભ

પંચદેવ કુટિર આશ્રમ, ખંડોસણ ગામે શ્રી ધુંધલીનાથ મહારાજનો 17 મો પાટોત્સવ નવચંડી મહાયજ્ઞ યોજાઈ ગયો.
વિસનગર તાલુકાના ઊંઝા – વિસનગર રોડ પર આવેલ ખંડોસણ ગામે મહારાજ શ્રી વિરમજી ભગતના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ધુંધલીનાથ

Mahesana | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાને મળ્યું 114 મું દેહેદાન સાથે ચક્ષુદાન પણ,,!!
તા-24-04-25 ના રોજ પટેલ ગંગારામભાઈ મોહનલાલ કામળી વાળા નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ જ્યોતિ હોસ્પિટલ