Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

શ્રી ઐઠોર ગણપતિ દાદાના દર્શને પગપાળા છેલ્લા 30 વર્ષથી એકધારો આવતો દાદા પરની શ્રદ્ધાનું પ્રતીક એવા ‘શ્રી ઐઠોર ગણેશ સેવા મંડળ, અમદાવાદનો સંઘ’.
ગુજરાતીમાં કહેવત છે કે, મન હોય તો માળવે જવાય. ઈશ્વર પરની અપાર શ્રધ્ધા અનેક ચમત્કારોનું સર્જન કરે છે. આવી જ શુભ ભાવનાથી છેલ્લા 30 વર્ષથી

જીવદયા પ્રેમી કુમારપાળ ભાઈ શાહે સિદ્ધપુર પાંજરાપોળમાં 10 લાખ રૂપિયાનું દાન આપેલ હોવાથી સૌ ટ્રસ્ટીઓ એ હાજર રહી તેમનો ખાસ આભાર માન્યો.
આજરોજ 19-12-24 ગુરુવારે શ્રી કલીકુંડ ખાતે જૈન શાસન રત્ન જીવદયા પ્રેમી શ્રી કુમારપાળ ભાઈ શાહે સિદ્ધપુર પાંજરાપોળમાં રૂપિયા 10 લાખનું માતબર દાન આપેલ પ્રસંગે સિદ્ધપુર

સાંસદશ્રી હરીભાઈ પટેલે રાજ્ય સરકારની રૂ.૩૧ કરોડની વોટર હાર્વેસ્ટીગ સ્ટ્રકચરો બનાવવાની દરખાસ્ત બાબતે કેન્દ્રિય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલને રજૂઆત કરી
માહેસાણા, ૧૮ ડિસેમ્બર, બુધવાર ૨૦૨૪ ગુજરાત રાજ્ય અને મહેસાણા જીલ્લામાં સતત નીચે ઉતારી રહેલ ભૂગર્ભ જળ બાબતે મહેસાણા લોકસભાના સાંસદશ્રી હરીભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં વરસાદી

21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ દ્વારા વિવિધ કાર્યક્રમો
ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી મધ્યે વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત ધ્યાનનો ભવ્ય કાર્યક્રમ 21 ડિસેમ્બર ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવા ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ના પ્રણેતા સદ્ગુરુ શ્રી

આજે માગસર મહિનાની અને વર્ષની સૌથી મોટી સંકટ ચોથ હોવાથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગણપતી દાદાના મંદિરે અપાર શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી.
સંકટ ચતુર્થી એટલે જ દાદાના આશીર્વાદથી સર્વ વિઘ્નોમાંથી પાર પડવું.આ દિવસે ભાવપૂર્વક વ્રત કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને ગણેશજીની કૃપાથી પરિવારમાં સુખ,

ઊંઝા apmc ની ચૂંટણીના પરિણામ માં ભાજપે જેને મેન્ડેટ આપેલા તેઓમાંથી ખેડૂત પેનલમાં 10 માંથી 5 અને વેપારી પેનલમાંથી પણ મોટા પાયે હાર,,!!
ભાજપની પ્રતિષ્ઠાને ભારે ધક્કો,,!! કોણ જવાબદાર,,?? ગઈ કાલે 16-12-24 સોમવારે યોજાયેલા ઊંઝા apmc ની ચૂંટણીના આજે પરિણામ આવી ગયા, જેમાં કોઈ પણ ભોગે અને ગમે

ઊંઝામાં શ્રી મેલડી માતા ભક્ત મંડળે 21 મણ લોટના લાડુ બનાવી આજુબાજુની સોસાયટી અને ખેતર વિસ્તારમાં રખડતા કુતરાઓને ખવડાવ્યા.
આજ તારીખ 16-12-24 ને સોમવારના રોજ શ્રી મેલડી માતાજી ની દિવ્ય પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મેલડી માતા ભક્ત મંડળ, ઐઠોર

સેવા કરવા ધન નહિ પણ મનની જરૂર હોય છે તે સૂત્ર સાબિત કરતો ઊંઝા માં કપડાં વેચવાની લારી ચલાવતો નવયુવાન – આત્મારામ જોષી.
હાલ ઊંઝામાં સરદાર ચોક પાસે ગોગા મહારાજના નામથી કપડાં વેચવાની લારી ચલાવી ગુજરાન ચલાવતો નવયુવાન પોતાના સામાન્ય આવકવાળા કામ – ધંધાની સાથે અનેક પ્રકારની સેવા

કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણને સાંસદશ્રી હરિભાઈ પટેલે એરંડાના પાકમાં લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા રજુઆત કરી.
મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ખેડૂતોના વિવિધ પ્રશ્નને લઈને સતત કેન્દ્ર સરકારમાં રજુઆત કરતા આવ્યા છે.ખાતર મામલે સાંસદ હરિભાઈ પટેલની રજુઆત બાદ હવે દિવેલા પકવતા ખેડૂતોના

આજથી ત્રિપદા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ઊંઝા દ્વારા 108 કુંડી ‘રાષ્ટ્ર જાગરણ અભિયાન’ ગાયત્રી મહાયજ્ઞ યોજાશે.
ઊંઝામાં અવારનવાર મોટા ધાર્મિક પોગ્રામ યોજાતા જ હોય છે. હાલમાં આજે તારીખ 14 ડિસેમ્બર,24 થી 17 ડિસેમ્બર, 24 સુધી 108 કુંડી ‘રાષ્ટ્ર જાગરણ અભિયાન’ ગાયત્રી