આજરોજ પટેલ રઈ બહેન ઈશ્વરલાલ નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો ઉત્તમ સેવાકીય નિર્ણય લીધો.
સ્વર્ગસ્થના આ દેહને હિમાલયા આયુર્વેદિક ચિકિત્સાલય એન્ડ મહાવિદ્યાલય વડસમા કોલેજમાં અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે પરિવારજનો તથા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
