ઊંઝા નગરના વતની અને હાલ અમદાવાદ રહેતા પટવા મધુભાઈ ડાયાલાલનું દુઃખદ અવસાન થતો તેમના પરિવાર જનો એ તેમની અંતિમ ઈચ્છા મુજબ દેહદાન કરવાનો નિર્ણય લીધો,
સ્વર્ગસ્થના દેહને દાહોદ ખાતે આવેલ ઝાયડસ મેડિકલ કોલેજમાં અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે પરિવારજનો તથા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ ખાતે પણ મેડિકલ કોલેજમાં મેડિકલ સ્ટાફ દ્વારા તેમજ મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ દ્વારા તેમના દેહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
