Covid-19 In China: ચીનમાં કોરોના બેકાબૂ, સ્મશાનગૃહ બહાર મૃતદેહોની લાઇન, લોકો લાચાર, જુઓ વીડિયો
COVID-19: બુસ્ટર ડોઝ પછી નેઝલ વેક્સિન લઈ શકાશે નહીં, જાણો તેની પાછળનું કારણ
Coronavirus in India: નવો વેરિયન્ટ લોકોમાં ઝડપથી ફેલાયો, રસીની કોઈ અસર નહીં!

આજ 26 મી જાન્યુઆરી નિમિત્તે શ્રી શ્રેયસ કેળવણી મંડળ, ઊંઝા સંચાલિત શિક્ષણ સંસ્થાનોમાં શ્રી અલ્કેશભાઈ પટેલના વરદ હસ્તે ‘ધ્વજવંદન વિધિ’ કરવામાં આવી.
26 મી જાન્યુઆરીના 76 માં રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ‘ધ્વજવંદન વિધિ’ ઊંઝા જેસીસ ક્લબના પ્રમુખ અને ઊંઝા નગરપાલિકાના સભ્ય, યુવા સક્રિય સમાજ સેવક અને જીવદયા પ્રેમી

આજ તા. 26/01/2025, રવિવાર ના રોજ શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
સદર રક્તદાન શિબિરમાં શ્રી જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ, રોટલાઘર પ્રમુખશ્રી અનિલભાઈ બારોટ, મંત્રીશ્રી મહેન્દ્રભાઈ સથવારા, શહેસા થી જહુ માતાજી ઉપાસક હજુરભા, ખોડિયાર માતાજી ઉપાસક

મહેસાણામાં સામાજીક જાગૃતિ લાવવા માટેનું નાટકનું આયોજન કરવામાં આવ્યું.
આજરોજ મહેસાણા શહેર સ્થિત આનંદ નિકેતન સ્કૂલ મોટી દાઉ ના ધોરણ – સાત અને આઠ ના વિધાર્થીઓ દ્વારા તારીખ 24-01-2025 ના રોજ મહેસાણા શહેર ના

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના સચિનકુમાર પ્રહલાદભાઈ પટેલે રખડતા કુતરાઓ માટે લાડવા બનાવડાવી તેમના દિવંગત પુત્રી નવ્યાની પુણ્ય સ્મુતીમાં અનોખી સેવા કરી વાર્ષિક તિથિ ઉજવી.
આજ 26-1-25 રવિવારના રોજ સચિનકુમાર પ્રહલાદભાઈ પટેલ, સાવદરા (હાલ વિસનગર) એ ગયા વર્ષે અકસ્માતનો ભોગ બનેલ પોતાની સ્વર્ગસ્થ લાડકી દીકરી નવ્યાની પુણ્ય સ્મુતિ જીવંત રાખવા

આજ રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મણ શેરી, ઊંઝામાં હોમાત્મક મહાયજ્ઞ યોજાયો.
શ્રી સ્વામિનારાયણ મંદિર,બ્રાહ્મણ શેરી, ઊંઝા પાસે આવેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરની જગ્યા પર આજ 25 જાન્યુઆરી -25 ના રોજ આજ ષટતિલા એકાદશીના પવિત્ર દિવસે 108