Explore

Search

April 15, 2025 9:02 pm

IAS Coaching

રાષ્ટિય અધ્યક્ષ – spg લાલજીભાઈ પટેલનો પિતૃશોક, કાલે બેસણું.

પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો મનાતા અને હાલ પણ પાટીદાર સમાજને લગતા પ્રશ્નોને ઉકેલવા સતત પ્રયત્નશીલ રહેલા લાલજીભાઈ પટેલના પિતાજી શ્રી ડાહ્યાભાઈ પરસોતમદાસ પટેલ 04-04-25 શુક્રવારે આકસ્મિત દેવલોક પામ્યા છે, તેમનું બેસણું તેમના મૂળ વતનમા કાન્તાબા શાન્તા સંસ્કાર ભવન, ગણેશપુરા (અલોડા) મહેસાણા ખાતે 07-04-25 સોમવાર કાલે સવારે 8 થી 11 વાગ્યા સુધી રાખેલ છે.

લાલજીભાઈનો આખો પરિવાર હાલ પિતૃશોકમા ડૂબેલ છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer