Explore

Search

September 8, 2025 12:28 pm

IAS Coaching

શ્રી ઉમિયા માતા દેશ યુવક મંડળ, ઊંઝાનો 32 મો ઈનામવિતરણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

આજ 05-01-25 રવિવારના રોજ સાંજે 3:30 કલાકે ઉમિયા માતા દેશની વાડી, ઊંઝામાં શ્રી ઉમિયા માતા દેશ યુવક મંડળ, ઊંઝાનો 32 મો ઇનામ વિતરણ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જેમાં અધ્યક્ષ સ્થાને હસમુખભાઈ કિયાદરા અને મુખ્ય મહેમાન તરીકે 

જીજ્ઞાબેન પટેલ અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના તેજસ્વી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો.

જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા રાખેલ હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique