Explore

Search

September 7, 2025 4:15 am

IAS Coaching

આમ આદમી પાર્ટી, ઊંઝા દ્વારા અમરેલીના પાટીદારની નિર્દોષ દીકરીના સરઘસ કાંડ મુદ્દે કડક તપાસ અને યોગ્ય ન્યાય માટે ઊંઝા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજ રોજ તારીખ 03/01/2025 વાર શુક્રવારના રોજ આમ આદમી પાર્ટી ઊંઝા તરફથી અમરેલીનું દીકરી ને ન્યાય મળે અને જે પણ ખોટા કેસ કરવામાં આવ્યા છે તે બધા પાછા લેવામાં આવે અને દિકરીને વહેલી તકે નિર્દોષ જાહેર કરવામાં આવે એ માટે આજે આમ આદમી પાર્ટી ઊંઝા તરફથી લેખિતમાં ઊંઝા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું .

આ બાબતે આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ શુભ પટેલ અને આમ આદમી પાર્ટી ઊંઝા તાલુકા પ્રમુખ પરબતસિહ ઝાલાની સાથે ઊંઝાના તાલુકાના સક્રિય જાગૃત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique