Explore

Search

September 8, 2025 2:25 am

IAS Coaching

શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ને 100 મુ દેહદાન મળ્યું.

 

શ્રીધવલાલ નાથાલાલ નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારે બનાસ મેડિકલ કોલેજ, પાલનપુર ને દેહદાન રૂપી આપવાનો નિર્ણય લીધો.

સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે 100 મુ દેહદાન ઊંઝા નગરમાં મેળવતા દેહદાનમાં સમગ્ર ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ અગ્રેસરતા પ્રાપ્ત કરી.

ટ્રસ્ટે આ સેવા કાર્યોમાં સહકાર આપનાર સૌનો આભાર માન્યો.

અહેવાલ : આશિષ પટેલ

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer