Explore

Search

April 20, 2025 1:51 pm

IAS Coaching

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને 112 મુ દેહદાન મળ્યું.

આજ રોજ ઊંઝાના પટેલ હાર્દિકકુમાર સુરેશભાઈનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલ ખાતે અર્પણ કરવામાં આવ્યો.

મોકલવાની વ્યવસ્થા શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સારી રીતે કરવામાં આવી.

આ પ્રસંગે શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેજપાલભાઈ પટવા, શ્રી જસુભાઈ એન્જીનીયર તથા ડાયાલીસીસ સેન્ટરમાંથી શ્રી હિરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique