Explore

Search

April 21, 2025 3:21 am

IAS Coaching

પૂર્વ સરપંચ, ઐઠોર શ્રી સુરેશભાઈ પટેલનું પણ આખરે પોતાના પર થયેલા કેસના બચાવમાં સ્પષ્ટ નિવેદન આપ્યું.

આજે બપોરે પૂર્વ સરપંચ, ઐઠોર શ્રી સુરેશભાઈ પટેલે લેખિત અને વિડીઓ દ્વારા પોતાના પર કઈ- કઈ અદાવતમાં કેમ પોલીસ કેસ કર્યો તે બધુ ભૂતકાળના પ્રસંગો સાથે નિવેદન મૂક્યું છે, જેમાં શ્રી ગણપતિ મંદિરથી માંડી ઐઠોર ગ્રામ પંચાયત વિશેના કેટલાક ઉલ્લેખ કર્યા છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai