Explore

Search

September 8, 2025 2:12 am

IAS Coaching

શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ મંદિર,ખજૂરીપોળ,ઊંઝાની મહાપલ્લી નિમિતે આજે જાહેર ઉછામણી થઇ.

 

માની નવલી નવરાત્રીના ગણતરીના કલાકો બાકી છે ત્યાં સૌ ખેલેયાઓથી માડી માની ભક્તિ કરવા તન,મન,ધન થી જાત જાતના ઉપાયો અજમાવતા હોય છે.માં ના ભક્તોનોતો હરખ જ માતો નથી હોતો.

પાટીદારોનું પાટનગર ગણાતું ઊંઝા અને તેમાંય માં ઉમિયાના ભક્તોનું પૂછવાનું જ સુ હોય?

શ્રી ઉમિયા માતાજીનું મૂળ સ્થાનક ગોખની મહાપલ્લી દર વર્ષની જેમ આ વર્ષે પણ (મોલ્લોત ચોક, ખજૂરીપોળ, ઊંઝા) ધામ ધૂમથી ઉજવવાની તડામાર તૈયારીઓ થઇ રહી છે.

ગઈ કાલે 25-09-24 બુધવારના રોજ રાત્રે 8:30 વાગે શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ, મોલ્લોત ચોક સેવા ટ્રસ્ટ ખજૂરાપોળ ઊંઝા એ જાહેર ઉછામણિ યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રસ ધરાવનાર માઈ ભક્તો હાજર રહ્યા હતા.

આ વિશેની કોઈ પણ પ્રકારની જાણકારી માટે

નરેન્દ્રભાઈ :9879646148,

રાજ :9879280507,

ભોપાકાકા :9825020199 પર

સંપર્ક કરી શકાય છે.

અહેવાલ :-આશિષ પટેલ, ઐઠોર

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique