આ બેઠકમાં શ્રી એસ. કે. પ્રજાપતિ (કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, મહેસાણા), શ્રી સુનિલ કુમાર (ઇડી એસેટ મેનેજર), શ્રી જી. જય શંકર (ઇડી – એચઇએસ), શ્રી એ. એસ. રાવ (હેડ એચઆર-ઇઆર), શ્રી વિનોદ મોટવાણી (હેડ એચએસઇ), શ્રી યુ. કે. સિંહા (એએસએમ), શ્રી એમ. જે. પ્રજાપતિ (આઇ/સી એલએક્યુ) અને શ્રી જયનીલ દેસાઇ (એસપીએલએઓ) સહિત મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉની મીટિંગમાંથી એક્શન ટેકન રિપોર્ટ (એટીઆર)
આ ઉપરાંત ઓએનજીસીએ આ માટે સમિતિનો ટેકો માંગ્યો હતોઃ
આરએફસીટીએલએઆર એક્ટ, 2013 હેઠળ નિયમ 104નો અમલ,
ઓએનજીસી કોલોનીમાં નર્મદાનો પાણી પુરવઠો,
ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર કેન્દ્રિત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઇડી-એએમની આગેવાની હેઠળની ઓએનજીસીની ટીમે વિસ્તૃત સ્પષ્ટતાઓ આપી હતી – ખાસ કરીને સીએસઆર અને સીઇઆર પ્રયાસો સાથે સંબંધિત પ્રક્રિયાગત જરૂરિયાતો પર.
આ બેઠકમાં વિશ્વાસનું નિર્માણ અને જમીન સંપાદન (એલએક્યુ)ના મુદ્દાઓના સમયસર નિરાકરણના મહત્ત્વને પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. એવી સંમતિ સધાઈ હતી કે ચાલુ સંવાદ જાળવવા અને સામુદાયિક ચિંતાઓનું અસરકારક નિરાકરણ લાવવા માટે એચપીસીની બેઠકો વધુ વખત યોજવી જોઈએ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 9861 970
