ઊંઝાના પટેલ સોમાભાઈ વીરાભાઇનું દુઃખદ અવસાન થતા એમના પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો.
સ્વર્ગસ્થના દેહને શ્રી ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી ખાતે અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેજપાલભાઈ પટવા તથા તુષારભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
