Explore

Search

September 8, 2025 8:45 pm

IAS Coaching

આજરોજ 107 મુ દેહદાન મેળવી ઊંઝાને ગૌરવ અપાવતુ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ.

ઊંઝાના પટેલ સોમાભાઈ વીરાભાઇનું દુઃખદ અવસાન થતા એમના પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો.

સ્વર્ગસ્થના દેહને શ્રી ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી ખાતે અર્પણ કરવામાં આવ્યો.

આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેજપાલભાઈ પટવા તથા તુષારભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique