Explore

Search

September 6, 2025 9:40 pm

IAS Coaching

Unjha | શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા એ 118 મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા શહેરનું ગૌરવ વધાર્યું.

પટેલ રામજીભાઈ કાશીરામદાસનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને સ્વજનોની હાજરીમાં આજરોજ શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, કલોલને અર્પણ કરવામાં આવ્યો.

આ પ્રસંગે પરિવારજનો તથા સમાજના સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer