Explore

Search

April 21, 2025 12:36 pm

IAS Coaching

સનાતન જીવદયા સમિતિ, પાટણ દ્વારા હરિ ઓમ ગૌ શાળા, અનાવાડામાં બીમાર ગાયોને ભરપેટ બાજરીના રોટલા અને તડબૂચ જમાડવામાં આવ્યા.

તા- 20-4-25 રવિવારે હિન્દુ ધર્મના પ્રચાર – પ્રસાર સાથે જીવદયાનુ મહાકાર્ય કરતી સનાતન જીવદયા સમિતિ પાટણ દ્વારા તેમના સ્થાપનાના ત્રીજા વર્ષની ખુશીમાં હરી ૐ ગૌ શાળા, અનાવાડા, પાટણમાં આશરે 200 કરતા વધુ બીમાર ગાયોને 120 કિલો બાજરીના રોટલા અને 11,550 કિલો તડબૂચ કાપી જમાડવામાં આવ્યા, સાથે સાથે ગૌશાળાના ગોવાળો અને તમામ સ્ટાફને પણ ભરપેટ ગુજરાતી ભોજન કરાવવામાં આવ્યું.

આદર્શ ઉદાહરણ રૂપ બનેલી,અનેક પ્રકારની જીવદયાની પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થાના સત્કાર્યોની સુવાસ આખા પાટણ નગરમાં ફેલાઈ રહી છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique