Explore

Search

September 7, 2025 4:08 am

IAS Coaching
November 3, 2024

સાહસ લક્ષ્મી’ પુસ્તકનું વિમોચન સમગ્ર ઊંઝા જૈન સંઘની હાજરીમાં કરવામાં આવ્યું.

  આજ રોજ પરમ પૂજ્ય ગણીવરય શ્રી તારક ચંદ્ર મહારાજ સાહેબ લેખિત ‘સાહસ લક્ષ્મી’ પુસ્તકનું વિમોચન નૂતન વર્ષના મંગલ પ્રભાતે સમગ્ર ઊંઝા જૈન સંઘ ની

Apmc ઊંઝા ના પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો.

નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ તારીખ 2-11-24 શનિવાર ના રોજ apmc ઊંઝાના પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલે સાંજે 4 વાગે ધરતી એપાર્ટમેન્ટ, આંખની હોસ્પિટલ સામે, ઊંઝા

વર્ષોથી જીવદયા સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારતા આ વર્ષે પણ શ્રી જહુ માતા સેવક પરિવાર, ઊંઝા દ્વારા આજે 3-10-24 રવિવારના રોજ આશરે 45 સેવકોની ટીમે ગામડાઓના રખડતા કુતરાઓની દવા કરવા પ્રસ્થાન કર્યું.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે ભાઈબીજ થી લાભપાંચમ સુધી *અબોલ સેવા અનમોલ* નેજા હેઠળ બાઈક દ્વારા જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝાના અંદાજે 45 સેવકો

શ્રી સાવદરા પરિવાર, ઐઠોરનો પાંચમો સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો.

શ્રી ઐઠોરા ગણેશની પાવન ભૂમિ પર શ્રી એમ. એચ. પટેલ (ગજાનંદવાળા) હાઈસ્કૂલમાં 2-11-24 શનિવારના રોજ નવા વર્ષ નિમિત્તે સાંજના શ્રી સાવદરા પરિવાર ટ્રસ્ટ આયોજિત પાંચમો

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique