Explore

Search

September 6, 2025 2:47 pm

IAS Coaching

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા દ્વારા મળેલ 121 મુ દેહદાન

રાવલ યશવંતભાઈ કાંતિલાલ, વતન કડા નું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપવાનો નિર્ણય લીધો. સ્વ. ના દેહને ભાંડુ આર્યુવેદિક કોલેજમાં આપવામાં આવ્યો. આ પ્રસંગે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેજપાલભાઈ પટવા તથા જશુભાઈ એન્જિનિયર તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai