Explore

Search

September 9, 2025 1:58 am

IAS Coaching

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના સુપુત્ર અર્જુનસિંહના લગ્નમાં હાજર રહી નવદંપત્તિને આશીર્વાદ આપ્યા.

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતના સુપુત્ર અર્જુનસિંહજી અને તપસ્યાબાના શુભ લગ્ન પ્રસંગના તા- 26-5-25 સોમવારનાં રોજના પોગ્રામમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર્ષભેર સહભાગી થઇ નવદંપત્તિને સુખમય દામ્પત્યજીવનના આશીર્વાદ સહ હાર્દિક અભિનંદન પાઠવ્યા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Unjha Samachar
Author: Unjha Samachar

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai