Explore

Search

September 7, 2025 5:45 pm

IAS Coaching
August 31, 2025

Unjha : સ્થાનિક તંત્રના પાપે ઊંઝા-દાસજ રોડ પર શ્રી કબીર આશ્રમ આગળ કેટલાય દિવસથી પડેલા મોટા ખાડાનું યોગ્ય નિવારણ ક્યારે??

કેટલાય દિવસોથી નજીકની સ્થાનિક પ્રજા આટલા મોટા ખાડાને લીધે સતત એક બાજુનો રસ્તો બંધ રાખવો પડતો હોવાથી ત્રાસી ગઈ છે. અનેક વારના રીપેરીંગ પ્રયત્નો પછી

Unjha : શ્રી જલારામ પીપળેશ્વર યુવક મંડળ, ઊંઝા દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી કિરીટભાઈ હાજર રહી દર્શન કર્યા.

હાલ 10 દિવસય ગણેશ મહોત્સવનુ ભવ્ય આયોજન દેશભરમાં અનેક ઠેકાણે ચાલી રહ્યુ છે. તા:30-08-25 ના રોજ ઊંઝા ખાતે શ્રી જલારામ પીંપળેશ્વર યુવક મંડળ, ઊંઝા દ્વારા

Unjha : ઊંઝાના વણાગલા રોડ પર 65 પ્રકારના આશરે 15 હજાર છોડવાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

તા. 30-08-2025 ના રોજ ઊંઝાના વણાગલા રોડ પર આવેલી 1.5 હેક્ટર જેટલી નગરપાલિકા હસ્તકની જમીનમાં ઊંઝા રેંજ વન વિભાગ દ્વારા 65 પ્રકારના આશરે 15,000 જેટલા

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Buzz4ai