Explore

Search

September 10, 2025 1:08 am

IAS Coaching
January 22, 2025

અમદાવાદ – મહેસાણાથી પ્રયાગરાજ કુંભમેળામાં જતી ટ્રેનોની ટ્રીપ અને કોચની સંખ્યા વધારવા મહેસાણાના સાંસદશ્રી હરિભાઈ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને આજે રજુઆત કરી.

હાલમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. જેમાં દેશવિદેશની સાથે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આજે 22 જાન્યુઆરી, બુધવારના રોજ સાંસદશ્રીએ રેલવે

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer