Explore

Search

April 21, 2025 3:31 am

IAS Coaching
February 28, 2025

ધ્યાન કરનાર લોકોની સંખ્યા વધશે તેમ વિશ્વમાં શાંતિ આવશે : પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી

ગુરુતત્ત્વ વૈશ્વિક મંચ દ્વારા મહાશિવરાત્રિના દિવસે ગહન ધ્યાન અનુષ્ઠાન પૂર્ણાહુતિની ઉજવણી મહાશિવરાત્રિનું પર્વ શિવભક્તો અને સાધકો માટે અનેરું પર્વ છે. આ પર્વ આત્માઓનું પર્વ કહેવાય

મહાશિવરાત્રીએ માત્ર ભાંગ-રસને જ નહિ શિવ-રસને પણ માણો,

જીવનનું કલ્યાણ થઇ જશે.- સદગુરુ શ્રી હરી બાપુ, કડી. મહાશિવરાત્રીએ શિવભક્તોનો આનંદ જોવા જેવો હોય છે, તેમનો ઉત્સાહ કેમેય કરીને હૃદયમાં માતો નથી. આજ 26-02-25

મહાશિવરાત્રી નિમિત્તે નવનિર્માણ બાબા મહાકાલ મંદિરના ઉપલક્ષ્યમાં વિવિધ ભક્તિમય કાર્યક્રમો મિતેષ બાપુ અને બાબા મહાકાલ મંડળે ઉજવ્યા.

શિવરાત્રી એટલે શિવની પ્રિય રાત્રી. શિવભક્તો આ સમયે અદભુત મસ્તીમાં હોય છે. મહાશીવરાત્રી પર્વ નિમિત્તે નવનીર્માણ બાબા મહાકાલ મંદિરના ઉપલક્ષ્યમાં મીની ઉજ્જૈન મહાકાલ દર્શન, ઉંઝા

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer