Explore

Search

April 20, 2025 2:14 pm

IAS Coaching
January 7, 2025

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે માધુપરા વિસ્તાર નજીક ખેતરના પાણી ભરેલા કુવામાં પડેલી ગાયને ખુબ મહેનતના અંતે રેસ્ક્યુ કરી બચાવી લીધી.

06-01-25 સોમવાર બપોરે 3 વાગ્યાં આસપાસ માધુપરા વિસ્તારમાં નવા બનાવેલા પાણીના મોટા ટાંકા પાસેના ખેતરમાં માધા રબારીની ચરી રહેલી ગાય આકસ્મિત રીતે પાણી ભરેલા કુવામાં

ઉત્તરાયણના તહેવારને લઈને પતંગની દોરીથી કોઈ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ દ્વારા કલેક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

જિલ્લામાં આવેલા તમામ ફ્લાય ઓવર બ્રિજ પર સુરક્ષા તાર બાંધવા તેમજ દોરીથી ઘાયલ થતા પશુ પક્ષીઓને તાકીદે સારવાર આપવા કલેક્ટરને પત્ર લખી સુચના આપવામાં આવી

ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની નિમણુંક કરવામાં આવી.

આજે 7 જાન્યુઆરી -24 ના રોજ સવારે 11 વાગે ટ્રસ્ટીઓની મિટિંગમાં પ્રમુખપદે ઐઠોરના ભામાશા ગણાતા શ્રી બાબુભાઇ પ્રાગજીદાસ પટેલ (ગામી) અને ઉપપ્રમુખ તરીકે મનુભાઈ રામાભાઇ

ઊંઝા ના ડોક્ટર સી, કે ,રાવલ સાહેબના પૂજ્ય પિતાશ્રીનુ દુઃખદ અવસાન.

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને મળેલ ૧૦૫ મુ દેહદાન, આજરોજ રાવલ કમલાશંકર નટવરલાલનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
Market Mystique