Explore

Search

April 21, 2025 3:31 am

IAS Coaching
February 10, 2025

આજ રોજ ઊંઝા શ્રી વિશ્વકર્મા ધામમાં 21 મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો.

સમગ્ર વિશ્વના રચયિતા પરમકૃપાળુ પરમાત્મા શ્રી વિશ્વકર્મા દાદાના 21 મો પાટોત્સવ ભવ્યાતિભવ્ય રીતે શ્રી વિશ્વકર્મા સથવારા પ્રગતિ મંડળ ઊંઝા દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. આ

આજ રોજ શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને 109 મુ દેહદાન મળ્યું.

આજ 10-02-24 ને સોમવારના રોજ ચૌધરી રતનબેન ચેલભાઈ મુંકામ ગઢ, પાલનપુર, નું દુઃખદ અવસાન થતા, તેમના દેહને પાલનપુર બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ને

ઊંઝા તાલુકાના ખટાસણા ગામે શ્રી વીર મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

તારીખ 09-02-25 રવિવારના રોજ ઊંઝા તાલુકાના ખટાસણા ગામે શ્રી વીર મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

જાહેરાત
Pelli Poola Jada Accessories
જીવંત ક્રિકેટ સ્કોર
AI Tools Indexer